Site icon

Kaal Sarp Dosha: વારંવાર નુકસાન, ખરાબ સપનાઓ અને લગ્નમાં વિલંબ,આ હોઈ શકે છે કાળસર્પ દોષનો અસર, જાણો બચાવના ઉપાય

Kaal Sarp Dosha: જન્મકુંડળીમાં રાહુ-કેતુ વચ્ચે બધા ગ્રહો આવી જાય ત્યારે બને છે કાળસર્પ દોષ, જે જીવનના દરેક ક્ષેત્રને અસર કરે છે

Kaal Sarp Dosha: Repeated Losses, Delayed Marriage, and Nightmares Could Be Signs—Know Remedies

Kaal Sarp Dosha: Repeated Losses, Delayed Marriage, and Nightmares Could Be Signs—Know Remedies

News Continuous Bureau | Mumbai

Kaal Sarp Dosha: ભારતીય જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) અનુસાર કાળસર્પ દોષ (Kaal Sarp Dosha) એ ખૂબ જ ગંભીર દોષ છે, જે વ્યક્તિના આરોગ્ય, ધન, સંબંધો અને જીવનની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે. જ્યારે જન્મકુંડળીમાં બધા ગ્રહો રાહુ (Rahu) અને કેતુ (Ketu) વચ્ચે આવી જાય ત્યારે આ દોષ બને છે. આ દોષના કારણે વ્યક્તિને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Join Our WhatsApp Community

કાળસર્પ દોષના લક્ષણો

ક્યારે બને છે કાળસર્પ દોષ?

આ દોષ ખાસ કરીને રાહુની દશા અથવા ઉપદશા દરમિયાન વધુ અસરકારક બને છે. જ્યારે રાહુ કે કેતુ કુંડળીના અશુભ ભાવોમાં હોય ત્યારે પણ આ દોષની અસર વધી જાય છે. કુલ 12 પ્રકારના કાળસર્પ યોગ હોય છે જેમ કે અનંત, કુલિક, વાસુકી, શંખપાલ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, શંખનાદ, પાતક, વિષધર અને શેષનાગ.

આ સમાચાર પણ વાંચો :  Numerology: આ મૂલાંક વાળા બાળકો માં હોય છે ચાણક્ય જેવી બુદ્ધિ, કહેવાય છે ચંદ્ર સંતાન

કાળસર્પ દોષથી બચાવના ઉપાય

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shahrukh khan manager: શાહરુખ ખાનની મેનજર પૂજા દડલાની કરે છે વર્ષે અધધ આટલી કમાણી, તેની વાર્ષિક ઈન્કમ આગળ IAS પણ રહી જાય પાછળ!
Varinder Ghuman Passes Away: ‘ધ હીમેન ઓફ ઇન્ડિયા’ વરિંદર ઘુમ્મણનું નિધન, સલમાન ખાન અને નોરા ફતેહી સાથે કરી ચુક્યો છે કામ
Deepika Padukone: ‘સ્પિરિટ’ અને ‘કલ્કી 2898 AD’ છોડ્યા પછી પહેલીવાર દીપિકા પાદુકોણ ની પ્રતિક્રિયા આવી સામે, 8 કલાક ની શિફ્ટ પર કહી આવી વાત
Anupama: ‘અનુપમા’ના એક વિડીયો એ મચાવી ધૂમ, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને ચકિત થયા ફેન્સ
Exit mobile version