News Continuous Bureau | Mumbai
Kajol-Ajay devgn: કાજોલ અને અજય દેવગન બોલિવૂડના ક્યૂટ કપલ છે.કાજોલ અને અજય દેવગણ વચ્ચે પ્રેમ ની શરૂઆત ફિલ્મ ગુંડારાજ ના સેટ પર થઇ હતી. કાજોલે વર્ષ 1999માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. સ્વભાવ માં એકબીજા થી તદ્દન અલગ કાજોલ અને અજય દેવગણ ના સંબંધ ખુબ મજબૂત છે. એક જૂના ઈન્ટરવ્યુમાં કાજોલે તેના હનીમૂન અને અજય દેવગન વિશે મોટો ખુલાસો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan and Jaya bachchan: અમિતાભ બચ્ચન ના એક ફેન એ તેમની 51 મી લગ્ન ની વર્ષગાંઠ પર કર્યું એવું કામ કે બિગ બી એ આ રીતે માન્યો તે ચાહક નો આભાર
કાજોલે કર્યો અજય દેવગણ વિશે ખુલાસો
મીડિયા પ્રભાવક ને આપેલા જુના ઇન્ટરવ્યૂ માં કાજોલે જણાવ્યું હતું કે, મેં અજય દેવગનને પૂછ્યું, “શું તમે ખરેખર મારી સાથે લગ્ન કરવા માંગો છો?” મને કહો. જો તમે ખરેખર મારી સાથે લગ્ન કરવા માંગો છો, તો તમે મને તે હનીમૂન પર લઈ જશો. તેના પર અજય દેવગને કહ્યું હતું કે, ‘ઓકે બેબી’. પરંતુ હનીમૂનને અંતે તે થાકી ગયો. જ્યારે હનીમૂન સમાપ્ત થવાનું હતું, ત્યારે તે ઘરને ખૂબ જ યાદ કરવા લાગ્યો. 40 દિવસ પછી તે એવો હતો કે ‘હું થાકી ગયો છું, મને તાવ છે.’ તે બીમાર ઘરે આવ્યો! તેથી મેં કહ્યું, ‘ઠીક છે, આપણે હવે પાછા જઈ શકીએ છીએ.’
View this post on Instagram
કાજોલ ના કહેવા પ્રમાણે તેણે 2 મહિના માટે હનીમૂન પર જવાનો પ્લાન બનાવ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)