Site icon

Kangana ranaut: ઇમર્જન્સી ના ના ચાલવા થી કંગના ને થયું અધધ આટલું નુકસાન, ફિલ્મ બનાવવા અભિનેત્રી એ કર્યું હતું આવું કામ

Kangana ranaut: કંગના રનૌત ફિલ્મ ઇમર્જન્સી ની પ્રોડ્યૂસર છે આ ફિલ્મ માટે તેને ઘણી મહેનત કરી હતી પરંતુ હવે આ ફિલ્મ ના ચાલવા થી અભિનેત્રી ને ભારે નુકસાન થયું છે

Kangana suffered loss due to the non existence of the emergency.

Kangana suffered loss due to the non existence of the emergency.

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત ફિલ્મ ઇમર્જન્સી ની પ્રોડ્યૂસર છે. કંગના માટે આ ફિલ્મ ડ્રિમ પ્રોજેક્ટ હતો. કંગના એ આ ફિલ્મ અંતે ઘણી મહેનત કરી હતી. ઘણી અડચણો આવ્યા બાદ છેવટે આ ફિલ્મ રિલીઝ તો થઇ પરંતુ આ ફિલ્મ દર્શકો ને થિયેટર સુધી ખેંચવા માં અસફળ રહી. પરંતુ હવે આ ફિલ્મ ના ચાલવા થી અભિનેત્રી ને ભારે નુકસાન થયું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Hera pheri 3: હેરા ફેરી 3 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે અક્ષય, સુનિલ અને પરેશ રાવલ ની ફિલ્મ

ઇમર્જન્સી થી કંગના ને થયું નુકશાન 

મીડિયા રિપોર્ટ મુજબ કંગના એ ઇમર્જન્સી બનાવવા પાછળ  60 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ ફિલ્મે પહેલા દિવસે 2.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ કંગના એ ફિલ્મ ઇમર્જન્સી બનાવવા માટે પોતાનું ઘર પણ ગીરવે મૂક્યું હતું.


તમને જણાવી દઈએ કે કંગના એ આ ફિલ્મ માં દેશ ની ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે જેના માટે કંગના એ ખુબ મહેનત કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hema Malini-Dharmendra Love Story: કઈંક આવી હતી હેમા માલિની ની ધર્મેન્દ્ર ની સાથે ની પ્રથમ મુલાકાત, સિમી ગરેવાલ એ શેર કર્યો વિડીયો
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ
Smriti-Palash: સ્મૃતિ સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશનું ચોંકાવનારું નિવેદન, કાયદાકીય પગલાં લેવાની આપી ધમકી
Dhurandhar-Uri:The Surgical Strike Connection: ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું છે સીધું કનેક્શન! શું બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર મરી જશે?
Exit mobile version