Site icon

 બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂરે લેડી લવ મલાઈકાના ઘરની સામે આટલા કરોડ ખરીદ્યો વૈભવી સ્કાય વિલા ; જાણો વિગતે

સોનાક્ષી સિન્હા અને મલાઇકા અરોરા બાદ હવે અભિનેતા અર્જુન કપૂરે બાંદ્રામાં વૈભવી સ્કાય વિલા 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

અર્જુનનું આ નવું ઘર 25 મજલી ઈમારતમાં છે જેમાં કુલ 81 સ્કાયવિલા છે. આ સ્કાયવિલા 61 ઓરિયેટ નામના બિલ્ડિંગ પ્રોજેકટનો ભાગ છે. 

Join Our WhatsApp Community

આ આંતરરાષ્ટ્રીય સ્તરની ડિઝાઈન ધરાવતાં ટાવરમાં બાંદરા વરલી સીલિન્ક, અરબી સમુદ્ર અને મુંબઈની તારાઓથી ઝગમગતું ખુલ્લું આકાશ દેખાય છે. આ વિલામાં સ્વીમિંગ પુલ' અને મિની ગોલ્ફ એરિયા પણ છે.

મલાઇકા અરોરા સાથેના સંબંધને લીધે સતત ચર્ચામાં રહેતો અર્જુન હાલમાં ફિલ્મ સરદાર કા ગ્રાન્ડસનમાં જોવા મળ્યો હતો. તે આગામી ફિલ્મ ભૂતપોલીસમાં જોવા મળશે છે

'તારક મહેતા….' શોમાં થશે નવી એન્ટ્રી, આ ગ્લૅમરસ અભિનેત્રીને જોઈ દર્શકો ભૂલી જશે દયાબહેનને; જાણો કોણ છે તે અભિનેત્રી
 

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version