ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
ભારતીય સેનામાં મેજર તરીકે રીટાયર થયા પછી અભિનયની દુનિયામાં આવનાર અભિનેતા વિક્રમજીત કંવરપાલ નું નિધન થયું છે.
તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સેવન હિલ્સ હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.
વર્ષ 2003 બાદ તેઓ હિન્દી મૂવીઝમાં આવ્યા હતા. એમણે અનેક લોકપ્રિય હિન્દી સિરીયલ અને વેબ સીરીઝ માં પણ કામ કર્યું છે.
અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.
