Site icon

કોરોના ને કારણે બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, ફિલ્મોમાં કામ કરતા પહેલા ભારતીય સેનામાં મેજર હતા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ભારતીય સેનામાં મેજર તરીકે રીટાયર થયા પછી અભિનયની દુનિયામાં આવનાર અભિનેતા વિક્રમજીત કંવરપાલ નું નિધન થયું છે.

Join Our WhatsApp Community

તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સેવન હિલ્સ હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

વર્ષ 2003 બાદ તેઓ હિન્દી મૂવીઝમાં આવ્યા હતા. એમણે અનેક લોકપ્રિય હિન્દી સિરીયલ અને વેબ સીરીઝ માં પણ કામ કર્યું છે.

અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version