Anupama Pankit thakker: શું સુધાંશુ પાંડે નું સ્થાન લેશે પંકિત ઠક્કર? અભિનેતા એ અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા ને લઈને તોડ્યું મૌન

Anupama Pankit thakker: અનુપમા માંથી સુધાંશુ પાંડે એ વિદાય .લીધી છે. થોડા દિવસો પહેલા મીડિયા માં સમાચાર આવ્યા હતા કે આ શો માં પંકિત ઠક્કર વનરાજ શાહ ની ભૂમિકા ભજવશે હવે અભિનેતા એ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

by Zalak Parikh
pankit thakker says he will not be playing vanraj in anupamaa

News Continuous Bureau | Mumbai

Anupama Pankit thakker: અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળેલો અભિનેતા સુધાંશુ પાંડે એ શો ને અલવિદા કહી દીધું છે.સુધાંશુ ની આ જાહેરાત ની તેના ફેન્સ ને મોટો આંચકો લાગ્યો છે.થોડા દિવસો પહેલા મીડિયા માં  સમાચાર આવ્યા હતા કે આ શો માં પંકિત ઠક્કર વનરાજ શાહ ની ભૂમિકા ભજવશે હવે અભિનેતા એ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: AP Dhillon : સલમાન ખાન બાદ આ પ્રખ્યાત ગાયકના ઘરની બહાર ફાયરિંગ,  લોરેન્સ બિશ્નોઈએ લીધી  ફાયરિંગની જવાબદારી; પોલીસ તપાસમાં લાગી

અનુપમા માં વનરાજ ની ભૂમિકા ને લઈને પંકિત એ તોડ્યું મૌન 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન પંકિત એ તેના વનરાજ શાહ ની ભૂમિકા ને લઈને કહ્યું, ‘હું ફક્ત સ્પષ્ટ કરવા માંગુ છું કે ‘હું અનુપમા શો નથી કરી રહ્યો. મેં શો માટે એક મોક શૂટ કર્યું હતું, પરંતુ મેકર્સ અને મારા  વચ્ચે વસ્તુઓ બંધ ના બેઠી.’ 


પંકિત ની આ વાત પર થી સ્પષ્ટ થાય છે કે અભિનેતા અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં નહીં જોવા મળે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે વનરાજ શાહ ની ભૂમિકા કોણ ભજવશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You may also like