Site icon

કાળમુખો કોરોના ભારતના શાસ્ત્રીય સંગીતકાર ને ભરખી ગયો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

પદ્મભૂષણ વિજેતા રાજન મિશ્રા નું નિધન થયું છે. રાજન મિશ્રા એક જાણીતા સંગીત પંડિત હતા જેમને પદ્મભૂષણ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ ૭૦ વર્ષના હતા અને તેમને હદયની બીમારી હતી. સારવાર માટે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને વેન્ટિલેટર ન મળી શક્યું. તેમની અને સાજનની જોડીને રાજન-સાજન જોડી કહેવામાં આવતી હતી. વિશ્વના અનેક દેશોમાં તેમણે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આપ્યા હતા.

આમ ભારત દેશની કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓને કારણે એક સંગીત તારલો આથમી ગયો.

ભારતની કથળેલી પરિસ્થિતિ જોઈને Google સરકાર ને પૈસા આપશે, સુંદર પિચાઇએ કરી જાહેરાત.

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version