Site icon

કાળમુખો કોરોના ભારતના શાસ્ત્રીય સંગીતકાર ને ભરખી ગયો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

પદ્મભૂષણ વિજેતા રાજન મિશ્રા નું નિધન થયું છે. રાજન મિશ્રા એક જાણીતા સંગીત પંડિત હતા જેમને પદ્મભૂષણ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ ૭૦ વર્ષના હતા અને તેમને હદયની બીમારી હતી. સારવાર માટે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને વેન્ટિલેટર ન મળી શક્યું. તેમની અને સાજનની જોડીને રાજન-સાજન જોડી કહેવામાં આવતી હતી. વિશ્વના અનેક દેશોમાં તેમણે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આપ્યા હતા.

આમ ભારત દેશની કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓને કારણે એક સંગીત તારલો આથમી ગયો.

ભારતની કથળેલી પરિસ્થિતિ જોઈને Google સરકાર ને પૈસા આપશે, સુંદર પિચાઇએ કરી જાહેરાત.

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version