Site icon

અભિનેતા રાણા દગ્ગુબતી “ઇન્ડિગો સાથેનો સૌથી ખરાબ અનુભવ” શેર કર્યો, એરલાઇન્સે માફી માંગી.

અભિનેતા રાણા દગગુબતીએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢયો હતો.  તેણે ઈન્ડિગો એરલાઇન્સ સંદર્ભે લખ્યું હતું કે આ એરલાઇન્સ છે તેનો સામાન કોઈ નાખ્યો છે અને કોઈ તે શોધવા પણ તૈયાર નથી. 

Rana Daggubati slams 'worst airline' IndiGo over missing luggage

Rana Daggubati slams 'worst airline' IndiGo over missing luggage

  News Continuous Bureau | Mumbai

અભિનેતા રાણા દગગુબતી (Rana Daggubati) એ તેમના “સૌથી ખરાબ એરલાઇન (Airlines) અનુભવ” તરીકે ઈન્ડિગો (Indigo) ની ટીકા કરી હતી. પોતાના સોશિયલ મીડિયાના (Social media) એકાઉન્ટથી તેમણે લખ્યું હતું કે આ એરલાઇન લોકોનો સારામાં સારી રીતે હેન્ડલ નથી કરતી. આટલું જ નહીં પરંતુ તેમનો સામાન ખોવાઈ ગયા પછી ગ્રાઉન્ડ સ્ટાફ પાસે તે પાછો શી રીતે મેળવવો તેની કોઈ  અટકળ પણ નથી. આ સાથે જ તેમણે  એરલાઇન્સને રિક્વેસ્ટ કરી હતી કે વહેલામાં વહેલી તકે તેમનો સામાન તેમના ઘરે પહોંચાડવામાં આવે. 

Join Our WhatsApp Community

અભિનેતાના આ ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર  ટીકાઓનો વરસાદ વરસી પડયો હતો. લોકો એરલાઇન્સને સારી પેઠે આડા હાથે લીધી હતી.  જો કે એરલાઇન્સે અભિનેતાની માફી માંગી હતી.

આ સમાચાર પણ વાંચો: આ શુભ અવસર પર મુંબઈ શહેરવાસીઓને મળશે અભૂતપૂર્વ ભેટ, મુંબઈમાં એસી ડબલ ડેકર બસ દોડશે. જાણો વિગત. 

KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર
Exit mobile version