News Continuous Bureau | Mumbai
Salman wristwatch controversy: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન અને વિવાદ નો બહુ જૂનો સંબંધ છે. સલમાન ખાન ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે વિવાદનું કારણ છે તેની ઘડિયાળ છે, જેમાં અયોધ્યાના રામ મંદિર નું ચિત્રણ છે. ઇન્દોરના મહામંડલેશ્વર ના મહારાજે સલમાનને હિંદુ ધર્મ અપનાવવાનો આમંત્રણ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો: World Theatre Day : ૨૭ માર્ચ – વિશ્વ રંગભૂમિ દિવસ.. ગુજરાતની વિવિધ યોજનાઓ અને વિકાસયાત્રાને પરંપરાગત માધ્યમ થકી સમાજના દરેક વર્ગ સમક્ષ ઉજાગર કરતો માહિતી અને પ્રસારણ વિભાગ
મહામંડલેશ્વરનું સલમાન ખાન ને આમંત્રણ
મીડિયા સાથે વાત કરતા મહામંડલેશ્વર ના મહારાજ એ કહ્યું કે ‘સલમાન ખાન ઇન્દોરનો છે. જો તે હિન્દુ ધર્મ અપનાવે છે, તો તેનું મહેલમાં શ્રી રામચંદ્રજીના ફોટા સામે સ્વાગત કરવામાં આવશે. તેમના નેતૃત્વ હેઠળ એક મોટો કાર્યક્રમ પણ યોજાશે. આવો, હિન્દુ ધર્મ સ્વીકારો, સનાતની બનો. અત્યારે તો હાથમાં ફક્ત ઘડિયાળ પહેરી છે,અમે ગળામાં પણ રામના નામનો સ્કાર્ફ પણ પહેરાવીશું’.
सलमान खान को हिंदू धर्म में शामिल होने का खुला निमंत्रण, इंदौर के महामंडलेश्वर ने कहा- राजवाड़ा में किया जाएगा भव्य स्वागत pic.twitter.com/uPQXs5P25l
— 🚩Raj सनातनी🚩 (@Raj46953381522) March 30, 2025
તમને જણાવી દઈએ કે સલમાન ખાનનો જન્મ ઇન્દોરમાં થયો હતો, તેમનો ઇન્દોર સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે.ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના એ સલમાન ખાન ના આ પગલાને શરિયતના નિયમો વિરુદ્ધ ગણાવ્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
