232
Join Our WhatsApp Community
- જાણીતા ગુજરાતી રંગભૂમિ અને અભિનેતા સંજય ગરોડિયા ને કોરોના થયો છે.
- હાલ તેઓની તબિયત સ્થિર છે અને તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા જણાવ્યું છે.
- આ ઉપરાંત તેમના નાટક તેમજ ચાલી રહેલી ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે.
You Might Be Interested In
