Site icon

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે આ અભિનેતાએ આપી પ્રતિક્રિયા, પોતાનાં બાળકોને નશાની કોઈ ખરાબ લત ન હોવાનો ગર્વ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં બોલીવૂડના મોટાભાગના કલાકારો આર્યન ખાનના સપોર્ટમાં ઉતર્યા હતા.

હવે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ આ મુદ્દા પર નિવેદન આપતા કહ્યું છે કે, હું ખુશ છું કે મારા ત્રણે બાળકો સોનાક્ષી, લવ અને કુશ ડ્રગ્સનું સેવન કરતા નથી.

શત્રુઘ્ન સિન્હાએ એવો પણ દાવો કર્યો કે, તેમણે તેમના સંતાનોને ક્યારેય ડ્રગ્સ લેતા કે તેના વિશે વાત કરતાં જોયા નથી. 

પીઢ અભિનેતાએ એવી પણ સલાહ આપી કે બાળક ખોટી સંગતમાં ના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ અને દિવસનું ઓછામાં ઓછું એક ટંકનું ભોજન તેમની સાથે લેવું જોઈએ.

તહેવારોમાં ધૂમ ખરીદી, દિવાળી પહેલાના પખવાડિયામાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ થકી ખરીદી આટલા ટકા વધી 
 

Sholay Original Ending: શોલે ફિલ્મનો મૂળ અંત હવે આવશે સામે: ઠાકુર કરશે ગબ્બરનો અંત, સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં થશે પ્રીમિયર
Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો બોલ્ડ લુક થયો વાયરલ, અભિનેત્રી એ જાહેર કરી ‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ
Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે
Janki Bodiwala: શાહરુખ-રાની વચ્ચે પણ ચમક્યું ગુજરાતી ટેલેન્ટ, જાનકી બોડીવાલા ને મળ્યો તેની ફિલ્મ વશ માટે નેશનલ એવોર્ડ, અભિનેત્રી એ આ રીતે વ્યક્ત કરી ખુશી
Exit mobile version