Site icon

આખરે પરિવાર અને ચાહકોની પ્રાર્થના ફળી- જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 15 દિવસ બાદ આવ્યા ભાનમાં- જાણો તેમની તબિયત વિશે

News Continuous Bureau | Mumbai

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Famous Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Shrivastav) છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યા છે. તેમના પરિવાર અને મિત્રો ઉપરાંત તેમના ચાહકો પણ તેના સ્વાસ્થ્ય (pray for good health)માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન હવે કોમેડિયન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

Join Our WhatsApp Community

રાજુ(Raju Srivastav)ના ચાહકો અને તેમની પ્રાર્થનાની હવે અસર જોવા મળી રહી છે. રાજુ શ્રીવાસ્તને આજે 15 દિવસ પછી હોશ આવ્યો છે. AIIMS દિલ્હી(Delhi AIIMS)માં ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ સુધારા પર છે. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી

ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક છાતી(Chest Pain)માં દુખાવો થવાથી તેઓ નીચે પડી ગયા હતા અને તેમને તે જ દિવસે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version