Site icon

કોમેડી શો ‘તારક મહેતા…’માં જેઠાલાલ અને બબીતાજી વચ્ચે થયો મોટો ઝઘડો, સોરી થી પણ ન બની વાત, જાણો હવે શુ થશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

10 ફ્રેબ્રુઆરી 2021 

ટેલિવિઝન જગતનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા..’ લગભગ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. આ શોમાં લોકોને સૌથી વધારે કોમેડી જેઠાલાલ, બબીતા અને અય્યરની ગમે છે. શો માં આ બંને વચ્ચે એક ખાટો-મીઠો સંબંધ છે, પરંતુ આ સમયે તેમના સંબંધને કોઈની નજર લાગી ગઈ છે. શોના આગામી એપિસોડમાં દર્શકોને જોવા મળશે કે, જેઠાલાલ અને બબીતા વચ્ચે મોટો ઝગડો થાય છે. 

હકીકતમાં, બબીતા અને અય્યરને ઇમરજન્સીમાં કેટલાક ટેબલેટ્સ જોઈતા હતા. જેઠાલાલ જરૂર મદદ કરશે એવું વિચારીને બબીત જેઠાલાલને કેટલાક ટેબલેટ્સ લાવવાની વિનંતી કરે છે, પણ જેઠાલાલ સમય પર ટેબલેટ્સ લાવી શકતા નથી, જેના કારણે બબિતા જેઠાલાલ પર ગુસ્સે થઇ જાય છે. બબીતા જેઠાલાલ પર એટલી હદે ગુસ્સે થઇ જાય છે કે જેઠાલાલને ઘરથી બહારનો રસ્તો બતાવી દે છે. એટલું જ નહીં, બબીતાએ જેઠાલાલ દ્વારા આપવામાં આવેલા ફૂલના બુકેને કચરામાં નાખી દે છે. હવે આગામી એપિસોડ્સમાં જોવાનું એ રહે  છે કે બબિતા અને જેઠાલાલનો આ ઝઘડો ક્યારે સોલ્વ થશે તથા ઐયર અને બબિતાના સંબંધો ફરી જેઠાલાલ સાથે પહેલા જવા સારા થશે કે નહી?

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version