Site icon

સોશિયલ મીડિયા પર આ અભિનેત્રી ના દડદડ આંસુ વહી ગયા, વડાપ્રધાનને આ સવાલ પૂછ્યો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં અનેક વખત વિવાદિત રહી છે. ભૂતકાળમાં ગાંધી પરિવાર બદલ એક વિડીયો બનાવવાના મામલે તેને જેલ પણ થઇ ચૂકી છે. જો કે હવે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આડા હાથે લીધા છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરેલા વીડિયોમાં રડતાં રડતાં કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંગાળમાં હિંસા નહીં રોકી શકે? વીડિયોમાં તેના આંસુ થંભી નથી રહ્યા. તેણે કહ્યું કે બંગાળમાં જે રીતે હિન્દુઓના ઘર પર હુમલા થઈ રહ્યા છે અને હિંદુઓ ની હત્યા થઇ રહી છે તે ચિંતાજનક બાબત છે.

Join Our WhatsApp Community

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.

આમ પાયલ રોહતગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળ સંદર્ભે કડક પગલા ઉઠાવવાની અપીલ કરી છે.

 

 

Bachchan Surname: આ રીતે અમિતાભ બન્યા શ્રીવાસ્તવ માંથી બચ્ચન, જાણો તેની પાછળની મજેદાર કહાની
Bigg Boss 19: આ ભૂલ ‘બિગ બોસ 19’ ને પડી ભારે, કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો સલમાન ખાનનો રિયાલિટી શો, જાણો સમગ્ર મામલો
TV TRP Rankings: ‘અનુપમા’ પછી આ શો બન્યો દર્શકોનો બીજો સૌથી મનપસંદ શો, જાણો ટીઆરપી લિસ્ટ માં કોણે મારી બાજી
Sameer Wankhede: સમીર વાનખેડેએ ખખડાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, શાહરૂખ ખાનની કંપની પર કર્યો આ કેસ, જાણો સમગ્ર મામલો
Exit mobile version