Site icon

આ સુપરહિટ સિંગરની માતાનું કોરોનાને લીધે કોલકાતામાં નિધન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

બોલિવુડ સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી કોલકાતાની હૉસ્પિટલમાં દાખલ હતાં.

કોરોના પૉઝિટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં તેઓ ઇસીએમઓ પર હતાં અને તેમની હાલત નાજુક હતી

ગુરુવારે સવારે તેમનું નિધન થયું છે તેમના પરિવાર તરફથી માતાની તબિયત સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version