News Continuous Bureau | Mumbai
Urvashi Rautela: બોલીવૂડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર વિવાદમાં છે. તેણે દાવો કર્યો છે કે બદ્રીનાથ ધામ નજીક બામની ગામમાં તેના નામ પર એક મંદિર છે. આ દાવા પર પવિત્ર સ્થળના પુજારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.બદ્રીનાથ ના એક પૂજારી એ આ મંદિર વિશે ની હકીકત જણાવી છે.
આ સમાચાર પણ વાંચો: Mukesh ambani: મુકેશ અંબાણી ના ડ્રાઈવર નો પગાર જાણી તમને પણ તમારી નોકરી પર આવશે શરમ, લાખો માં મળે છે સેલરી, જાણો વિગત
પુજારીઓની પ્રતિક્રિયા
બદ્રીનાથ ધામના પૂર્વ ધાર્મિક અધિકારી આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ મંદિર પ્રાચીન છે અને હિંદુ પૌરાણિક કથાઓમાં ઉર્વશી દેવીને સમર્પિત છે.બામની અને પાંડુકેશ્વર ગામના રહેવાસીઓએ પણ આ દાવા પર નારાજગી વ્યક્ત કરી છે. આ મંદિર માત્ર ભક્તિનું સ્થાન જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું પ્રતીક છે. પૂજારી એ તેમનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું આ તેમનું મંદિર નથી. આવા નિવેદનો તેમના દ્વારા ન આપવા જોઈએ અને સરકારે આવા દાવા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
Next level delusion 🤣😭#UrvashiRautela
Don’t miss the end. 😭😭😭😭pic.twitter.com/K7Sq3IzGbH
— MASS (@Freak4Salman) April 18, 2025
ઉર્વશી રૌતેલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે બદ્રીનાથ નજીકના ‘ઉર્વશી મંદિર’માં લોકો તેમની તસવીરો પર માળા ચઢાવે છે અને તેમને ‘દમદમમાઈ’ કહે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)