Site icon

‘મિર્ઝાપુર’ વેબસિરિઝમાં કામ કરનારા આ જાણીતા અભિનેતાનું થયું નિધન, ઘરમાંથી મળ્યો મૃતદેહ; ફેન્સ લાગ્યો આંચકો

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

'મિર્ઝાપુર' વેબસિરિઝમાં કામ કરનારા અભિનેતા બ્રહ્મ મિશ્રાનો મૃતદેહ ગુરુવારે વર્સોવાના ફ્લેટના બાથરૂમમાંથી મળી આવ્યો છે. 

બાથરૂમમાં જ હાર્ટએટેકથી અભિનેતાનું મોત થયું હોવાની શંકા છે. 

પોલીસે મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી, આ મામલે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ બનાવની ભોપાળમાં રહેતા મૃતકના ભાઇ સંદીપ  મિશ્રાને માહિતી આપવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે અભિનેતા ત્રણ દિવસ પૂર્વે છાતીમાં દુખાવો થતા ડોક્ટર પાસેથી દવા લઇને આવ્યો હોવાનું કહેવાય છે. કદાચ ઘરે કદાચ તેની તબિયત વધુ લથડી ગઈ હોવાની ચર્ચા થઇ રહી છે. 

અરે વાહ, મધ્ય રેલેની પેસેન્જર મોબાઇલ એપમાં ટ્રેનોનું રિયલ- ટાઇમ ટ્રેકિંગ આ મહિનાથી ઉપલબ્ધ થશે
 

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version