Site icon

ભારતના પાડોશી એવા આ દેશમાં રાજનૈતિક અસ્થિરતા, વડાપ્રધાને વિશ્વાસ મત ગુમાવ્યો.

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી એ વિશ્વાસનો મત ગુમાવ્યો છે. તેમના સમર્થનમાં 93 મત હતા જ્યારે કે તેમને કુલ 136 ની આવશ્યકતા હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પુષ્પકમલ દહલ પ્રચંડ દ્વારા સરકારને આપવામાં આવેલો ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો

Join Our WhatsApp Community

વિપક્ષે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે દેશમાં નવી સરકાર રચવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

આજે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળ્યા, જાણો કેટલે પહોંચી કિંમત…
 

UN Permanent Membership: શું ભારતને મળશે યુએનનું કાયમી સભ્યપદ? યુએનના પ્રવક્તાએ ભારતના વખાણમાં કહી આવી વાત
Donald Trump: રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનોએ વધારી આરોગ્ય નિષ્ણાતો ની ચિંતા, તથ્યો અને દાવાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો.
H-1B Visa: વિઝા વિવાદ વચ્ચે ભારતીય મૂળના 2 પ્રોફેશનલ્સને પ્રમોશન! આ અમેરિકન કંપનીઓએ બનાવ્યા સીઇઓ
India-US Relations: વિદેશ મંત્રી જયશંકરને મળ્યા બાદ માર્કો રુબિઓનું મોટું નિવેદન,ભારત અને અમેરિકા ના સંબંધ પર કહી આવી વાત
Exit mobile version