262
Join Our WhatsApp Community
ભારત હાલ કોરોના મહામારીના ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ આગળ આવીને મદદ કરી છે.
યુ.એન.ની અનેક એજન્સીઓએ કોવિડ -19 રોગચાળાને પહોંચી વળવા ભારતને આશરે 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલ્યા છે. સાથે જ આશરે 1 કરોડ મેડિકલ માસ્ક અને 15 લાખથી વધારે ફેસ શિલ્ડ મોકલી છે.
આ ઉપરાંત યુનિસેફ ભારતને કોરોના વેક્સિન રાખવા માટે 'કોલ્ડ ચેન' ઉપકરણ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે કયા રાજ્ય ને આપ્યા કેટલા રેમડેસિવર? આંકડા છેક અત્યારે બહાર આવ્યા.. જાણો વિગત…
You Might Be Interested In