Site icon

નીરવ મોદી બાદ હવે મેહુલ ચોકસી પણ ખરેખર ફસાયો. એન્ટિગુઆ એ લીધું આ આકરુ પગલું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ છેલ્લા લાંબા સમયથી ભારતમાં થી ભાગી ગયેલા મેહુલ ચોકસી ને ફરી એકવાર ભારત લાવવા પ્રયત્ન કરી રહી છે. આ માટે ભારતે એન્ટિગુઆ ને અરજી કરી હતી કે તેઓ મેહુલ ચોકસી નું નાગરિકત્વ રદ કરે. હવે આ સંદર્ભે એક મોટા સમાચાર એન્ટિગુઆ તેમજ બાર્બુડા તરફથી પ્રાપ્ત થયા છે. મળતા સમાચાર મુજબ મેહુલ ચોકસી ની નાગરિકતા રદ કરવા સંદર્ભે ત્યાંની સરકારે કામ શરૂ કરી દીધું છે. મેહુલ ચોકસી પર આરોપ છે કે તેણે નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક નું ફુલેકુ કરી દેશ છોડીને નાસી છૂટ્યા.

હવે નીરવ મોદી ની વિરુદ્ધમાં પણ ગાળિયો મજબૂત થયો છે ત્યારે બીજી તરફ મેહુલ ચોકસી પણ ફસાય એટલું નક્કી છે.

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
Exit mobile version