339
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દુનિયાના સૌથી કુખ્યાત આતંકી સંગઠન(Terrorist organization) અલ-કાયદાનો(Al-Qaeda) વડો અયમાન અલ-ઝવાહિરીનું(Ayman al-Zawahiri) મોત તેની જ એક આદતને કારણે થયુ છે.
મીડિયા રિપોર્ટ મુજબ અલ-ઝવાહિરીનું મોત બાલ્કનીમાં બેસવાની(Balcony seating) આદતને કારણે થયું છે.
રવિવારે જ્યારે જવાહિરી તેના ઘરની બાલ્કનીમાં ઉભો હતો ત્યારે અમેરિકી ડ્રોનથી(American drones) બે હેલફાયર મિસાઈલ(Hellfire Missile) છોડવામાં આવી હતી.
આ હુમલામાં જવાહિરીનું મોત થયું પરંતુ તેના પરિવારના સભ્યોને કોઈ ઇજા પહોંચી ન હતી .
ઉલ્લેખનીય છે કે રવિવારે અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલમાં(Kabul) અમેરિકી ડ્રોનથી બે હેલફાયર મિસાઇલોના ફાયરિંગથી જવાહિરી સાથેના તેના આતંકના શાસનનો અંત આવ્યો.
આ સમાચાર પણ વાંચો : જવાહિરી ગયો હવે આ માણસ અલ કાયદાનો નવો અધ્યક્ષ બન્યો
You Might Be Interested In