Site icon

સંકટના સમયમાં શ્રીલંકા માટે મસીહા બન્યું ભારત, IMFએ મોદી સરકારના કર્યા વખાણ; આપી આ બાંહેધરી

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટ(Economic crisis) સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની(Srilanka) મદદ કરીને ભારતે(India) સૌથી મોટી મિસાલ રજૂ કરી છે. જેના સમગ્ર દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળના(IMF) વહીવટી સંચાલક ક્રિસ્ટાલિના જોર્જીવાએ(Kristalina Georgieva) શ્રીલંકાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ભારતની મદદના વખાણ કર્યા છે.

તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણને(finance minister Nirmala Sitharaman ) વિશ્વાસ અપાવ્યો છે કે, IMF શ્રીલંકાની મદદ માટે ભારત સાથે મદદ માટે એક્ટિવ રહેશે.

ઉલ્લેખનીય છે કે IMFએ શરતોનું પાલન ન કરવાને કારણે શ્રીલંકાને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો :  ચીનમાં કોરોના વકર્યો, સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત…

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version