Site icon

ભારત નેપાળ સરહદે પાકિસ્તાન જેવું થયું, ફાયરિંગમાં એક ભારતીયનું મૃત્યુ. જાણો વિગત..

ભારત અને નેપાળની સરહદ પર ફરી એક વખત તનાવ સર્જાયો છે. નેપાળની પોલીસે એક ભારતીય નાગરિકને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છે.

પીલીભીતના ત્રણ યુવકો બોર્ડરની બીજી તરફ નેપાળ ફરવા ગયા હતા. જ્યાં કોઈ મુદ્દે તેમની નેપાળની પોલીસ સાથે રકઝક થઈ હતી. 

Join Our WhatsApp Community

એક યુવકનુ સ્થળ પર જ મોત થયુ હતુ. જેનો મૃતદેહ હજી નેપાળની હોસ્પિટલમાં જ છે. જ્યારે એક યુવક જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભારતની સીમામાં પાછો આવી ગયો હતો. જ્યારે ત્રીજા યુવકની કોઈ જાણકારી સામે આવી નથી.નેપાળની સીમા પસાર થાય છે.

Mojtaba Khamenei Supreme Leader: મોઝતબા ખામેનેઈના પદભાર સંભાળતા જ મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ઈરાનનું રૌદ્ર સ્વરૂપ અને ઈઝરાયેલમાં મચ્યો હાહાકાર
Saudi Arabia Iran Conflict: સાઉદી અરેબિયામાં મિસાઈલ હુમલો, રિયાદમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી હેલ્પલાઈન અને અફવાઓનું કર્યું ખંડન
Shivsena UBT vs BJP Mumbai: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ ભડક્યો: મરાઠીને બદલે ગુજરાતીમાં મૃત્યુ રસીદ અપાતા ઉદ્ધવ ઠાકરેની શિવસેના લાલચોળ; ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ.
US and South Korea Launch ‘Freedom Shield’: ઉત્તર કોરિયા સરહદે યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત યુદ્ધાભ્યાસથી કિમ જોંગ ઉન લાલચોળ; પરમાણુ યુદ્ધની ધમકી વચ્ચે સૈન્ય એલર્ટ
Exit mobile version