Site icon

ભારતના પાડોશી એવા આ દેશમાં રાજનૈતિક અસ્થિરતા, વડાપ્રધાને વિશ્વાસ મત ગુમાવ્યો.

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી એ વિશ્વાસનો મત ગુમાવ્યો છે. તેમના સમર્થનમાં 93 મત હતા જ્યારે કે તેમને કુલ 136 ની આવશ્યકતા હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પુષ્પકમલ દહલ પ્રચંડ દ્વારા સરકારને આપવામાં આવેલો ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો

Join Our WhatsApp Community

વિપક્ષે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે દેશમાં નવી સરકાર રચવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

આજે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળ્યા, જાણો કેટલે પહોંચી કિંમત…
 

Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Exit mobile version