નિરવ મોદીનો ખેલ આ તારીખે ખલ્લાસ થશે. ભારત પ્રત્યાર્પણ અંગે આ તારીખે ફેંસલો. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ હીરાનો વેપારી નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ થશે કે નહીં તે અંગેનો ચુકાદો 25 ફેબુ્રઆરીના રોજ આપવામાં આવશે.
  • લંડનમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગોઝે આજે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
  • નિરવ મોદી કસ્ટડીમાં જ છે અને તેને દર 28 દિવસે કોર્ટમાં હાજર કરવામાં આવે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More