Site icon

ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ભારતમાં ઓક્સિજનની તકલીફને દૂર કરવા માટે હવે વિદેશી મદદ આવી રહી છે. આ માટે ભારતમાં ઝડપથી ઓક્સિજન પહોંચે તે હેતુથી ભારતીય યુદ્ધ નૌકાઓ પણ મેદાને આવી છે. ભારતીય યુદ્ધ નૌકા આઈએનએસ તલવાર બહેરીન થી ઓક્સિજન લાવવા માટે કાર્યરત છે. 40 મેટ્રિક ટન જેટલા ઓક્સિજન સાથે તે બહેરીનના મનામા પોર્ટ થી મુંબઈ માટે રવાના થઇ ચૂક્યું છે. જુઓ વિડિયો…

Join Our WhatsApp Community

મુંબઈ માં દુકાન ખોલવા સંદર્ભે જો તમને આ મેસેજ આવે તો સમજી લેજો કોઈ તમને ઉલ્લુ બનાવે છે…

 

Strait of Hormuz Security: ઈરાનના ‘હોર્મુઝ ચોકપોઈન્ટ’ પર ટ્રમ્પની સીધી નજર! ભારત સહિત અનેક દેશોને મોટી રાહત આપતી વ્યૂહરચનાનો ખુલાસો; વાંચો લેટેસ્ટ અપડેટ
US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો
Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Middle East War Day 6: અમેરિકાએ ડુબાડ્યું ઈરાની યુદ્ધજહાજ, ઈઝરાયેલ પર મિસાઈલ વર્ષા; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ, જાણો લેટેસ્ટ અપડેટ.
Exit mobile version