Site icon

પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાની પીએમ(Pakistani PM) શાહબાઝ શરીફે(Shahbaz Sharif) હવે શાંતિનો રાગ આલાપ્યો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીના(Harvard University) વિદ્યાર્થીઓના એક ડેલિગેશન સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે, પાકિસ્તાન વાતચીતના માધ્યમથી ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છે છે.

કારણ કે યુદ્ધ બેમાંથી એક પણ દેશ માટે કાશ્મીર મુદ્દો(Kashmir issue) હલ કરવા માટેનો વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આઝાદીના(Pakistan's independence) પણ 75 વર્ષ પૂરા થયા છે અને ઈકોનોમિસ્ટ મેગેઝિનમાં(Economist Magazine) પીએમ શરીફે એક લેખ પણ લખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- હરિયાણામાં એક યુવક પોતે જીવતો હોવાની કાનૂની લડાઈ લડી રહ્યો છે

US Iran Conflict 2026: મહાજંગનો ખતરો ટળ્યો! સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું; જાણો કેવી રીતે ઈરાન બચી ગયું
Nobel Peace Prize Rules: મચાડોએ ટ્રમ્પને આપ્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર, શું આ એવોર્ડ કોઈ બીજાના નામે ટ્રાન્સફર થઈ શકે? જાણો શું કહે છે નિયમો.
Indians in Iran Safety: ઈરાન જંગના આરે: 10 હજાર ભારતીયોના જીવ તાળવે ચોંટ્યા! કાશ્મીરી વિદ્યાર્થીઓના વાલીઓએ વડાપ્રધાન મોદી પાસે માંગી મદદ
Air India Iran Flight Alert: ઈરાને એરસ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ; મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર, જાણો વિગત
Exit mobile version