Site icon News Continuous Bureau | Mumbai

લંડનમાં આટલા દિવસ સુધી રહેશે રાણીનું પાર્થિવ શરીર- આ તારીખે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર  

News Continuous Bureau | Mumbai

બ્રિટનમાં(Britain) સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ(Queen Elizabeth) દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થયું છે.

Join Our WhatsApp Community

શાહી પરંપરા મુજબ રાણી એલિઝાબેથ દ્વિતીયના(Queen Elizabeth II) કોફિનને(Coffin) મંગળવારે લંડનમાં(London) બકિંગહામ પેલેસ(Buckingham Palace) ખાતે લવાશે. 

આ પછી બુધવારે રાણીના કોફિનને પ્રજાને અંજલી આપવા માટે ચાર દિવસ વેસ્ટમિન્સ્ટર હોલમાં(Westminster Hall) રખાશે. 

અંતે રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 10 દિવસ બાદ એટલે કે 19 સપ્ટેમ્બરે, સોમવારે કરાશે. 

અંતિમ સંસ્કાર(Funeral) પછી, રાણીને 19 સપ્ટેમ્બરના રોજ વિન્ડસર કેસલ ખાતે કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલમાં(Memorial Chapel) દફનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : શરમજનક- રાણી એલિઝાબેથના નિધન પર આ દેશના ટીવીના એન્કરે કરી નાખી આવી હરકત-ખરાબ રીતે થયો ટ્રોલ

Legal Clash Over Hormuz: હોર્મુઝની ખાડીમાં અમેરિકા-ઈરાન વચ્ચે કાયદાકીય જંગ: મધદરિયે નિયમોની લડાઈમાં તેલ પુરવઠો જોખમમાં, વૈશ્વિક બજારમાં ફફડાટ!
Middle East Crisis: મધ્ય પૂર્વમાં ચીનનો માસ્ટરપ્લાન: શી જિનપિંગે રજૂ કર્યો 4 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’, અમેરિકાના વર્ચસ્વને આપી ખુલ્લી ચેતવણી!
Iran-US War: ઈરાન-અમેરિકા સંકટ વચ્ચે ભારત બન્યું ‘શાંતિ દૂત’: સર્જિયો ગોરના નિવેદનથી વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો
Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
Exit mobile version