Site icon News Continuous Bureau | Mumbai

લંડનમાં આટલા દિવસ સુધી રહેશે રાણીનું પાર્થિવ શરીર- આ તારીખે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર  

News Continuous Bureau | Mumbai

બ્રિટનમાં(Britain) સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ(Queen Elizabeth) દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થયું છે.

Join Our WhatsApp Channel

શાહી પરંપરા મુજબ રાણી એલિઝાબેથ દ્વિતીયના(Queen Elizabeth II) કોફિનને(Coffin) મંગળવારે લંડનમાં(London) બકિંગહામ પેલેસ(Buckingham Palace) ખાતે લવાશે. 

આ પછી બુધવારે રાણીના કોફિનને પ્રજાને અંજલી આપવા માટે ચાર દિવસ વેસ્ટમિન્સ્ટર હોલમાં(Westminster Hall) રખાશે. 

અંતે રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 10 દિવસ બાદ એટલે કે 19 સપ્ટેમ્બરે, સોમવારે કરાશે. 

અંતિમ સંસ્કાર(Funeral) પછી, રાણીને 19 સપ્ટેમ્બરના રોજ વિન્ડસર કેસલ ખાતે કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલમાં(Memorial Chapel) દફનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : શરમજનક- રાણી એલિઝાબેથના નિધન પર આ દેશના ટીવીના એન્કરે કરી નાખી આવી હરકત-ખરાબ રીતે થયો ટ્રોલ

US Tariff Backlash Economy Crisis વૈશ્વિક વેપાર સમીકરણો અમેરિકા દ્વારા લદાયેલી ટેરિફ નીતિની વિપરીત અસરો સામે આવી, આર્થિક મોરચે દબાણ વધ્યું
Saudi Arabia Loan Crown Prince જે દેશ આખી દુનિયાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરતો હતો, તે આજે લોન લેવા માટે વલખાં મારી રહ્યો છે; જાણો કારણ
Pakistan Economic Crisis ભૂખે મરતું પાકિસ્તાન આકાશને આંબતી મોંઘવારીના કારણે લોકો ખોરાક માટે પણ થયા ફાફાં મારવા મજબૂર
Indus Waters Treaty ભારતની એક જ ટાચલીથી પાકિસ્તાનની બોલતી બંધ સિંધુ જળ સંધિ પર કડકાઈ વધતા વૈશ્વિક મંચો પર કાલાવાલા કરી રહ્યું છે પાકિસ્તાન!
Exit mobile version