Site icon

આખરે ગોટબાયા રાજપક્ષેના રાજીનામાનો સ્વીકાર-આ પૂર્વ પ્રધાનમંત્રી બન્યા શ્રીલંકાના અંતરિમ રાષ્ટ્રપતિ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

પૂર્વ વડા પ્રધાન(Former Prime Minister) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickramasinghe)  શ્રીલંકાના(Srilanka) અંતરિમ રાષ્ટ્રપતિ(Interim President) તરીકે શપથ(oath) લીધા છે.

Join Our WhatsApp Community

તેમણેમુખ્ય ન્યાયાધીશ(Chief Justice) જયંત જયસૂર્યા(Jayant Jayasuriya) સમક્ષ અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. 

આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ(Sri Lankan President) ગોટાબાયા રાજપક્ષેનું(Gotabaya Rajapaksa) રાજીનામું(Resignation) સ્વીકારવામાં આવ્યું. 

સંસદ સભ્યોને(Members of Parliament) આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) કરાવવા માટે આમંત્રિત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે નાદાર દેશની અર્થવ્યવસ્થાને(economy) ન સંભાળવા બદલ પોતાની અને તેમના પરિવાર સામે વધી રહેલા જનઆક્રોશ વચ્ચે રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ રાજીનામું આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

Middle East Escalation:ટ્રમ્પની શાંતિ અપીલના ઉડ્યા ધજાગરા! ઈરાનનો ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો; કુવૈતમાં ડ્રોનથી આતંક અને વાયુ સેના હાઈ-એલર્ટ.
Middle East War Escalates:શું હવે શરૂ થશે ‘મહાજંગ’? ઈરાન વિરુદ્ધ સાઉદી અરેબિયા અને UAE મેદાને; મધ્ય પૂર્વના દેશોના આકરા તેવરથી દુનિયા સ્તબ્ધ
Netanyahu’s Stern Warning: અમે અટકીશું નહીં, હુમલા ચાલુ રહેશે!’: ટ્રમ્પ સાથેની વાતચીત બાદ નેતન્યાહૂ લાલચોળ; ૨ વૈજ્ઞાનિકોની હત્યાની કબૂલાત સાથે ઈરાનને ખુલ્લી ધમકી.
Colombia Plane Crash: એમેઝોનમાં સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત; ૬૬ જવાનોના મોતથી ખળભળાટ, જાણો કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
Exit mobile version