Site icon

આખરે ગોટબાયા રાજપક્ષેના રાજીનામાનો સ્વીકાર-આ પૂર્વ પ્રધાનમંત્રી બન્યા શ્રીલંકાના અંતરિમ રાષ્ટ્રપતિ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

પૂર્વ વડા પ્રધાન(Former Prime Minister) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickramasinghe)  શ્રીલંકાના(Srilanka) અંતરિમ રાષ્ટ્રપતિ(Interim President) તરીકે શપથ(oath) લીધા છે.

Join Our WhatsApp Community

તેમણેમુખ્ય ન્યાયાધીશ(Chief Justice) જયંત જયસૂર્યા(Jayant Jayasuriya) સમક્ષ અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. 

આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ(Sri Lankan President) ગોટાબાયા રાજપક્ષેનું(Gotabaya Rajapaksa) રાજીનામું(Resignation) સ્વીકારવામાં આવ્યું. 

સંસદ સભ્યોને(Members of Parliament) આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) કરાવવા માટે આમંત્રિત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે નાદાર દેશની અર્થવ્યવસ્થાને(economy) ન સંભાળવા બદલ પોતાની અને તેમના પરિવાર સામે વધી રહેલા જનઆક્રોશ વચ્ચે રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ રાજીનામું આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Bonus For Losing Weight:વજન ઘટાડવા પર લાખો નું બોનસ તો વજન વધવા પર દંડ, આ દેશની કંપની એ જાહેર કરી અનોખી યોજના
Nepal Crisis: નેપાળ માં ફસાયેલા ભારિતય મુસાફરો માટે સરકારે કરી આવી વ્યવસ્થા
Exit mobile version