Site icon

શ્રીલંકામાં આર્થિક સંકટ થશે દૂર? સંસદમાં માત્ર એક બેઠક ધરાવનાર પાર્ટીના આ મોટા નેતા બન્યા દેશના નવા પ્રધાનમંત્રી.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટ(Economic crisis)નો સામનો કરી રહેલા શ્રીલંકા(Sri Lanka)ને નવા પ્રધાનમંત્રી(New PM) મળી ગયા છે.

Join Our WhatsApp Community

યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe)ને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 

શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટીની માત્ર એક સીટ છે, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. 

રાનિલ વિક્રમસિંઘે ચાર વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. 

શ્રીલંકા હાલમાં આર્થિક અને સામાજિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેએ ભારે હિંસા અને પ્રદર્શનકારીઓના દબાણને કારણે દેશના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે.. 

India Bangladesh Diesel Supply: બાંગ્લાદેશના સંકટ સમયે ભારત બન્યું ‘તારણહાર’! પાઈપલાઈન દ્વારા મોકલ્યો આટલા ટન ડીઝલનો જથ્થો; મિત્ર દેશને ઈંધણની અછતમાંથી ઉગાર્યો.
China Strategic Oil Reserves: ચીનની ‘તેલ નીતિ’ એ દુનિયાને ચોંકાવી: શું ઈરાન-ઈઝરાયેલ જંગની ચીનને પહેલાથી જ હતી જાણ? એક વર્ષથી કરી રહ્યું હતું ઓઈલનો જંગી સંગ્રહ
Instagram Down: ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ; હજારો યુઝર્સની ફરિયાદ બાદ એન્જિનિયરો કામે લાગ્યા
Oil Crisis Deepens: એસ. જયશંકરનો ઈરાનને તાત્કાલિક ફોન! હોર્મુઝની ખાડીમાં સુરક્ષા મુદ્દે થઈ હાઈ-લેવલ ચર્ચા; ભારતની એનર્જી સિક્યોરિટી માટે લેવાયો મોટો નિર્ણય
Exit mobile version