Site icon

શ્રીલંકામાં આર્થિક સંકટ થશે દૂર? સંસદમાં માત્ર એક બેઠક ધરાવનાર પાર્ટીના આ મોટા નેતા બન્યા દેશના નવા પ્રધાનમંત્રી.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટ(Economic crisis)નો સામનો કરી રહેલા શ્રીલંકા(Sri Lanka)ને નવા પ્રધાનમંત્રી(New PM) મળી ગયા છે.

Join Our WhatsApp Community

યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe)ને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 

શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટીની માત્ર એક સીટ છે, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. 

રાનિલ વિક્રમસિંઘે ચાર વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. 

શ્રીલંકા હાલમાં આર્થિક અને સામાજિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેએ ભારે હિંસા અને પ્રદર્શનકારીઓના દબાણને કારણે દેશના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે.. 

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version