Site icon

ભારતના આ પાડોશી દેશમાં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટ, સરકારે અડધી રાત્રે ફરી એકવાર જાહેર કરી ઈમરજન્સી; જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 

Join Our WhatsApp Community

આ વચ્ચે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ અડધી રાત્રે ઇમરજન્સી લગાવવાનું એલાન કરી દીધું છે.

આ નિર્ણય રાષ્ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગ કરતા અઠવાડિયાના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યો છે. 

આ પહેલા રાજપક્ષેએ ગત ચાર એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની સામે ભારે વિરોધ પ્રદર્શન  બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version