Site icon

ભારતના આ પાડોશી દેશમાં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટ, સરકારે અડધી રાત્રે ફરી એકવાર જાહેર કરી ઈમરજન્સી; જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 

Join Our WhatsApp Community

આ વચ્ચે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ અડધી રાત્રે ઇમરજન્સી લગાવવાનું એલાન કરી દીધું છે.

આ નિર્ણય રાષ્ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગ કરતા અઠવાડિયાના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યો છે. 

આ પહેલા રાજપક્ષેએ ગત ચાર એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની સામે ભારે વિરોધ પ્રદર્શન  બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

Ali Larijani Killed Israel Attack: ઈઝરાયેલી હુમલામાં અલી લારીજાની અને તેમના પુત્રનું મોત, ઈરાને ૧૦૦ મિસાઈલો છોડી લીધો બદલો; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ
Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
“No Nukes for Madmen”:પરમાણુ હથિયાર પર ટ્રમ્પનું મોટું નિવેદન: ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની આપી ચેતવણી, જંગ રોકવા માટે સમયમર્યાદા નક્કી કરી
Exit mobile version