314
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શ્રીલંકા ભયાનક આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે.
ભારતના આ પાડોશી દેશને આ સ્થિતિ તરફ ધકેલનારા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ સિંગાપોર પહોંચ્યા બાદ રાજીનામું આપી દીધું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજપક્ષેએ સંસદના સ્પીકરને ઈ-મેલ મોકલીને રાજીનામાની જાહેરાત કરી હતી.
આ પહેલા તેમણે 13 જુલાઈએ જ રાજીનામું આપવાની વાત કરી હતી. જોકે, તેમણે આજે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત
You Might Be Interested In