Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાત થઈ. જાણો ભારતનો સંદેશ. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શુક્રવાર

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદીમીર પુતીન વચ્ચે ફોન પર ચર્ચા થઈ છે. 

આ ચર્ચા આશરે 25 મિનિટ ચાલી. તેમજ ભારતે યુદ્ધ સંદર્ભે કહ્યું કે યુદ્ધએ વિકલ્પ નથી. ચર્ચાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ. 

ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા પર ભાર મૂક્યો. 

ચર્ચાના અંતે બંને દેશો અનેક મુદ્દે સહમત થયા હતાં.

કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર, POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો કેસ; જાણો શું છે સમગ્ર મામલો
 

Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
US-Iran Islamabad Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ફસાયું પાકિસ્તાન: જાણો કયા મુદ્દે ઈસ્લામાબાદની વાટાઘાટો પડી ભાંગી?
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
US Iran Peace Talk 2: શાંતિની દિશામાં મોટું ડગલું: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટોની તારીખ જાહેર!
Exit mobile version