Site icon

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે?

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીન સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. તેણે કીધુ ...

Prime Minister shared an article on 9 years of government

પ્રધાનમંત્રી શ્રીએ સરકારના 9 વર્ષ પર લેખ શેર કર્યા

News Continuous Bureau | Mumbai

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે વિશ્વમાં શાંતિનો સૌથી વિશ્વસનીય ચહેરો છે. તેમણે પોતાની જાતને ભારતીય વડાપ્રધાનનો મોટો ચાહક ગણાવ્યો છે.

Join Our WhatsApp Community

તેમણે આગળ કહ્યું કે પીએમ મોદી સૌથી વિશ્વાસુ નેતા છે જે યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ અટકાવી શકે છે અને શાંતિ સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓને કારણે ભારત સમૃદ્ધ-શક્તિશાળી દેશ બની રહ્યો છે. જો સૌથી લાયક નેતા પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતે તો તે ઐતિહાસિક હશે.

આ સમાચાર પણ વાંચો :  આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે એસ્લો તોજે નોર્વેજીયન નોબેલ સમિતિના નાયબ નેતા છે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટેની કમિટીમાં મહત્વપૂર્ણ જવાબદારી પર વિરાજમાન છે.

Trump Tariffs: ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી! દેશ ની આ મહત્વની સેવા જ થઇ ઠપ્પ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ફટકો, એલોન મસ્કે પીટર નવારોને આપ્યો જોરદાર જવાબ
American Economy: શું ખરેખર મંદીના આરે ઉભું છે અમેરિકા? મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જેન્ડીએ આપી આવી ચેતવણી
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
Exit mobile version