Site icon

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે?

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીન સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. તેણે કીધુ ...

Prime Minister shared an article on 9 years of government

પ્રધાનમંત્રી શ્રીએ સરકારના 9 વર્ષ પર લેખ શેર કર્યા

News Continuous Bureau | Mumbai

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે વિશ્વમાં શાંતિનો સૌથી વિશ્વસનીય ચહેરો છે. તેમણે પોતાની જાતને ભારતીય વડાપ્રધાનનો મોટો ચાહક ગણાવ્યો છે.

Join Our WhatsApp Community

તેમણે આગળ કહ્યું કે પીએમ મોદી સૌથી વિશ્વાસુ નેતા છે જે યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ અટકાવી શકે છે અને શાંતિ સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓને કારણે ભારત સમૃદ્ધ-શક્તિશાળી દેશ બની રહ્યો છે. જો સૌથી લાયક નેતા પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતે તો તે ઐતિહાસિક હશે.

આ સમાચાર પણ વાંચો :  આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે એસ્લો તોજે નોર્વેજીયન નોબેલ સમિતિના નાયબ નેતા છે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટેની કમિટીમાં મહત્વપૂર્ણ જવાબદારી પર વિરાજમાન છે.

Iran US Talks Ended Forever: વિશ્વયુદ્ધની જ્વાળાઓ વધુ ભડકશે? ઈરાને અમેરિકાને આપ્યો જોરદાર ઝટકો; ટ્રમ્પના વલણથી રોષે ભરાયેલા ઈરાને વાતચીત બંધ કરતા તણાવ ચરમસીમાએ.
New York LaGuardia Airport Crash: એર કેનેડા એક્સપ્રેસ વિમાન અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર; અનેક ઘાયલ, ફ્લાઈટ શેડ્યૂલ ખોરવાયું; જાણો લેટેસ્ટ અપડેટ.
Iran-Israel War Update: ઈરાને શાંતિ માટે રાખ્યો શરતોનો પહાડ; હોર્મુઝ અને મીડિયા કંટ્રોલ સહિતની ૬ માંગણીઓએ અમેરિકાની ઊંઘ ઉડાડી.
India US LPG Supply 2026 ભારતની ‘પાવરફુલ’ કૂટનીતિ! ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા-રશિયા પાસેથી મંગાવ્યો LPG; રસોડાના બજેટને બચાવવા સરકારની મોટી સફળતા.
Exit mobile version