Site icon

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે?

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીન સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. તેણે કીધુ ...

Prime Minister shared an article on 9 years of government

પ્રધાનમંત્રી શ્રીએ સરકારના 9 વર્ષ પર લેખ શેર કર્યા

News Continuous Bureau | Mumbai

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે વિશ્વમાં શાંતિનો સૌથી વિશ્વસનીય ચહેરો છે. તેમણે પોતાની જાતને ભારતીય વડાપ્રધાનનો મોટો ચાહક ગણાવ્યો છે.

Join Our WhatsApp Community

તેમણે આગળ કહ્યું કે પીએમ મોદી સૌથી વિશ્વાસુ નેતા છે જે યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ અટકાવી શકે છે અને શાંતિ સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓને કારણે ભારત સમૃદ્ધ-શક્તિશાળી દેશ બની રહ્યો છે. જો સૌથી લાયક નેતા પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતે તો તે ઐતિહાસિક હશે.

આ સમાચાર પણ વાંચો :  આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે એસ્લો તોજે નોર્વેજીયન નોબેલ સમિતિના નાયબ નેતા છે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટેની કમિટીમાં મહત્વપૂર્ણ જવાબદારી પર વિરાજમાન છે.

Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
‘Donald Trump Middle East Policy: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત; શું અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ અપડેટ.
Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Exit mobile version