Site icon News Continuous Bureau | Mumbai

Badrinath Dham mukhya pujari : બદ્રીનાથ ધામના મુખ્ય પુજારી બન્યા અમરનાથ નંબૂદિરી, આટલા કષ્ટો બાદ બનાવવામાં આવે છે નવા રાવલ , જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા

Badrinath Dham mukhya pujari : વર્તમાન રાવલ ઈશ્વર પ્રસાદ નંબૂદીરીના રાજીનામા બાદ, બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ ધામમાં તૈનાત નાયબ રાવલ અમરનાથ નંબૂદિરીને નવા રાવલ તરીકે નિયુક્ત કર્યા છે.

Badrinath Dham mukhya pujari Leadership Transition at Badrinath Dham New Priest Takes Charge

Badrinath Dham mukhya pujari Leadership Transition at Badrinath Dham New Priest Takes Charge

News Continuous Bureau | Mumbai 

Badrinath Dham mukhya pujari  : બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ ( BKTC ) એ બદ્રીનાથ ધામ (Badrinath Dham) માં નવા રાવલ તિલપત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 13 અને 14ના રોજ તીલપત્રની પ્રક્રિયા થશે. આ પ્રક્રિયાઓ દરમિયાન, વર્તમાન રાવલ નવા રાવલ ને ગુરુ મંત્રની સાથે પાઠ, મંત્રો આપશે, ત્યારબાદ નવા રાવળ 14મી જુલાઈએ રાત્રિ પૂજા માટે છડી સાથે મંદિરમાં પ્રવેશ કરશે. આ સાથે તે ધામમાં પૂજા-અર્ચના શરૂ કરશે.

Join Our WhatsApp Channel

Badrinath Dham mukhya pujari રાવલ અમરનાથ નંબૂદિરીને નવા રાવલ તરીકે નિયુક્ત 

વર્તમાન રાવલ ઈશ્વર પ્રસાદ નંબૂદીરી (Ishwar Prasad Namboodiri) ના રાજીનામા બાદ, બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (Badrinath Kedarnath Temple Committee)  એ ધામમાં તૈનાત નાયબ રાવલ અમરનાથ નંબૂદિરીને નવા રાવલ તરીકે નિયુક્ત કર્યા છે. મંદિરમાં પૂજા શરૂ કરતા પહેલા અને ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા નવા રાવલનું  તિલપત્ર કરવામાં આવશે. તિલપત્ર હેઠળ વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. ધામમાં અઢીસો વર્ષથી રાવલ પરંપરા ચાલી રહી છે અને નવા રાવલ બનવા માટે લાયક વ્યક્તિના મુંડન સંસ્કાર કરવામાં આવે છે.

Badrinath Dham mukhya pujari  નવા રાવલને આ કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે

બદ્રીનાથ ધામમાં નવા રાવલને તપ્તકુંડ, અલકનંદા નદી, નારદ કુંડ, પ્રહલાદ ધારા, કુર્મ ધારા, ઋષિ ગંગામાં સ્નાન કરાવવામાં આવે છે. અગાઉ બદ્રીનાથ ધામમાં વિષ્ણુ નંબૂદ્રી અને બદ્રી પ્રસાદ નંબૂદ્રીના તીલપત્રો કરવામાં આવ્યા હતા. રાવલના બાકીના તિલપત્ર જોશીમઠના નરસિંહ મંદિરમાં કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, આ તારીખથી શરૂ થશે.. જાણો કેવી રીતે કરવું.

Badrinath Dham mukhya pujari તિલપત્રમાંથી રાવલજીની અત્યાર સુધીની યાદી

 

Banke Bihari Temple Vrindavan આંખોમાં આંખો પરોવીને દર્શન કરવાની મનાઈ! દર 2 મિનિટે કેમ બંધ કરી દેવાય છે ઠાકોરજીનો પડદો? જાણો અદ્ભુત રહસ્ય
Ram Mandir Trust Women Members રામ મંદિર ટ્રસ્ટમાં પહેલીવાર મહિલા સભ્યનો સમાવેશ, જાણો કોણ છે નિર્મલા યાદવ જેમને મળી મોટી જવાબદારી
Janmashtami Puja Muhurat 2026 જન્માષ્ટમીની પૂજા માટે મળશે માત્ર 46 મિનિટનો સમય, નોંધી લો કાનુડા ના જન્મોત્સવનો શુભ મુહૂર્ત
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Exit mobile version