News Continuous Bureau | Mumbai
Shardiya Navratri Rules: હિન્દુ સંસ્કૃતિનો સૌથી વિશેષ તહેવાર નવરાત્રી થોડા દિવસ પહેલા શરુ થઇ ગયો છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની નવરાત્રીને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે, ત્યારબાદ વિજયાદશમીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આ નવ દિવસો દેવી દુર્ગા(Devi Maa Durga)ની ઉપાસના અને અમર્યાદિત ભક્તિથી ભરેલા હોય છે.
ભૂલથી પણ ન કરો આ કામ
તામસિક ભોજનનુ સેવન
ચામડાની વસ્તુઓનો ઉપયોગ
ખોરાકનો બગાડ ટાળો
નખ અને વાળ ન કાપો
નવરાત્રી દરમિયાન કરો આ કામ
નિયમિત સ્નાન
ગુસ્સા પર નિયંત્રણ
પૂજાના નિયમોનું પાલન કરો
આ સમાચાર પણ વાંચોઃ Navratri : આજે નવરાત્રીનો ત્રીજો દિવસ, જાણો શુભ સમય, માતા ચંદ્રઘંટાનું સ્વરુપ, શુભ રંગ અને મંત્ર