565
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple ) લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…
આ સમાચાર પણ વાંચો : Navratri 2023 : નવલી નવરાત્રીનો ત્રીજો દિવસ – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન..
ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન
You Might Be Interested In