720
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત ( Gujarat ) ના કચ્છ ( Kutch ) જિલ્લામાં સ્થિત મા આશાપુરા( Maa Ashapura ) ના માતા ના મઢ મંદિર( Madh )થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.
આ સમાચાર પણ વાંચો : Navratri: મૂરજીભાઈ પટેલની ચમકદાર નવરાત્રિને ખેલૈયાઓનો જબરદસ્ત પ્રતિસાદ, ગ્રાઉન્ડ ફૂલ
ઘરે બેઠા જ કરો મા આશાપુરા ના દર્શન ( Live darshan )
You Might Be Interested In