433
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે પાંચમુ ( Fifth day ) નોરતું છે. નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની ( Ma Skandamata ) પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ (Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple ) લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…
આ સમાચાર પણ વાંચો : Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા
ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન
You Might Be Interested In