Site icon News Continuous Bureau | Mumbai

Anantarai Rawal: 01 જાન્યુઆરી 1912ના જન્મેલા, અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા

Anantarai Rawal: He made his debut in the literary field by writing a book of criticism called Sahitya Vihar and wrote many books of criticism.

Anantarai Rawal Born on 01 January 1912, Anantarai Manishankar Rawal was a renowned Gujarati writer

Anantarai Rawal Born on 01 January 1912, Anantarai Manishankar Rawal was a renowned Gujarati writer

News Continuous Bureau | Mumbai

Anantarai Rawal:  1912માં આ દિવસે જન્મેલા, અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. સાહિત્યવિહાર નામના વિવેચન પુસ્તકના લેખન દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કરી તેમણે અનેક વિવેચન પુસ્તકો લખ્યાં હતાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ એમનું શ્રેષ્ઠ સર્જન છે. એમને તારતમ્ય વિવેચન સંગ્રહના સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Stan Lee : 29 ડિસેમ્બર 1922 ના જન્મેલા સ્ટેન લી એક અમેરિકન કોમિક પુસ્તક લેખક, સંપાદક, પ્રકાશક અને નિર્માતા હતા

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version