162
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Ayushman Bharat Diwas : ભારતમાં દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર આપવાનો છે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Bharat Yojana ) શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળાં પરિવારોને રાહત દરે મેડિકલ સેવા ( Medical service ) પુરી પાડવા હેતુ આ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી.
You Might Be Interested In