Site icon News Continuous Bureau | Mumbai

Durgawati Devi : 07 ઓક્ટોબર 1907 ના જન્મેલા, દુર્ગાવતી દેવી એક ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની હતા..

Durgawati Devi : દુર્ગાવતી દેવી એક ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની હતા..

Born on 07 October 1907, Durgawati Devi was an Indian revolutionary and freedom fighter.

Born on 07 October 1907, Durgawati Devi was an Indian revolutionary and freedom fighter.

News Continuous Bureau | Mumbai

Durgawati Devi  : 1907 માં આ દિવસે જન્મેલા, દુર્ગાવતી દેવી, દુર્ગા ભાભી તરીકે પ્રખ્યાત, એક ભારતીય ક્રાંતિકારી ( Indian revolutionary ) અને સ્વતંત્રતા સેનાની હતા.  તેઓ બ્રિટિશ રાજની સામે સશસ્ત્ર લડત ચલાવી રહેલા જૂજ મહિલા ક્રાંતિકારીઓમાંના એક હતા. તેઓ અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા પછી ભગતસિંહ સાથે ટ્રેનમાં નાસી છૂટવાની ઘટનાથી જાણીતા બન્યા હતા.  

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Desmond Tutu : 07 ઓક્ટોબર 1931 ના જન્મેલા, ડેસમન્ડ એમપિલો ટુટુ દક્ષિણ આફ્રિકાના એંગ્લિકન બિશપ અને ધર્મશાસ્ત્રી હતા.

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version