Abul Kalam Azad : 11 નવેમ્બર 1888 ના જન્મેલા, અબુલ કલામ આઝાદ એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

Abul Kalam Azad : અબુલ કલામ આઝાદ એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

Born on 11 November 1888, Abul Kalam Azad was an Indian Muslim scholar and a senior political leader of the Indian independence movement.

Born on 11 November 1888, Abul Kalam Azad was an Indian Muslim scholar and a senior political leader of the Indian independence movement.

News Continuous Bureau | Mumbai

Abul Kalam Azad :1888 માં આ દિવસે જન્મેલા, અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન અહમદ બિન ખૈરુદ્દીન અલ-હુસૈની આઝાદ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા ( Indian independence activist )  , ઇસ્લામિક ધર્મશાસ્ત્રી, લેખક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. 1992 માં ભારત સરકારે મરણોત્તર ભારત રત્ન આપીને સન્માનિત કર્યા. તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા ( Muslim leader ) હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે.

Join Our WhatsApp Community

આ  પણ વાંચો : Surendranath Banerjee : 10 નવેમ્બર 1848ના જન્મેલા સર સુરેન્દ્રનાથ બેનર્જી બ્રિટિશ શાસન દરમિયાન પ્રારંભિક ભારતીય રાજકીય નેતાઓમાંના એક હતા.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version