Site icon News Continuous Bureau | Mumbai

V. S. Naipaul : 17 ઓગસ્ટ 1932 ના જન્મેલા,સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ બ્રિટિશ લેખક હતા.. જેમને નૂતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે…

V. S. Naipaul : સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ બ્રિટિશ લેખક હતા.. જેમને નૂતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે…

Born on 17 August 1932, Sir Vidiadhar Surajprasad Naipaul was a British writer.. known as the Guru of Modern English verse...

Born on 17 August 1932, Sir Vidiadhar Surajprasad Naipaul was a British writer.. known as the Guru of Modern English verse...

News Continuous Bureau | Mumbai

V. S. Naipaul : 1932 માં આજના દિવસે જન્મેલા, સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ ( Sir Vidiadhar Surajprasad Naipaul  ) આધુનિક યુગના ખ્યાતનામ અંગ્રેજી સાહિત્યકાર ( English Literature )  હતા. તેમને નુતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. 2008માં ‘ધી ટાઇમ્સ’માં પ્રકાશિત બ્રિટિશના 50 મહાન સાહિત્યકારોની સૂચિમાં નાયપોલને 7મુ સ્થાન આપ્યું હતું.   તેમણે પચાસ વર્ષમાં ત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા. તેમને 1990માં બ્રિટનમાં નાઈટહૂડ અને 2001માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો: James Cameron : 16 ઓગસ્ટ 1954 ના જન્મેલા, જેમ્સ ફ્રાન્સિસ કેમેરોન કેનેડિયન ફિલ્મ નિર્માતા અને પર્યાવરણવાદી છે. 

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version