Site icon News Continuous Bureau | Mumbai

Virchand Gandhi: 25 ઓગસ્ટ 1864 ના જન્મેલા, વિરચંદ રાઘવજી ગાંધી એક જૈન વિદ્વાન હતા.

Virchand Gandhi: 25 ઓગસ્ટ 1864 ના જન્મેલા, વિરચંદ રાઘવજી ગાંધી એક જૈન વિદ્વાન હતા.

Born on 25 August 1864, Virchand Raghavji Gandhi was a Jain scholar.

Born on 25 August 1864, Virchand Raghavji Gandhi was a Jain scholar.

News Continuous Bureau | Mumbai

Virchand Gandhi: 1864 માં આ દિવસે જન્મેલા, વિરાચંદ રાઘવજી ગાંધી એક જૈન વિદ્વાન ( Jain scholar ) હતા જેમણે 1893 માં પ્રથમ વિશ્વ ધર્મ સંસદમાં જૈન ધર્મનું ( Jainism ) પ્રતિનિધિત્વ કર્યું હતું. વ્યવસાયે બેરિસ્ટર, તેમણે જૈનોના અધિકારોના રક્ષણ માટે કાર્ય કરવા ઉપરાંત જૈન તેમજ અન્ય ધર્મ અને દર્શન પર લેખનકાર્ય કર્યું અને વ્યાખ્યાન આપ્યા.વીરચંદે ૧૮૯૩માં શિકાગો ખાતેની પ્રથમ ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું  

Join Our WhatsApp Channel

આ પણ વાંચો: Mother Teresa : આજે છે મધર ટેરેસાની જન્મજયંતિ, જેમણે પોતાનું આખું જીવન માનવ સેવા માટે સમર્પિત કર્યું..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version