Site icon News Continuous Bureau | Mumbai

Amrita Pritam : 31 ઓગસ્ટ 1919 ના જન્મેલી, અમૃતા પ્રીતમ એક ભારતીય નવલકથાકાર, નિબંધકાર અને કવિ હતી..

Amrita Pritam : અમૃતા પ્રીતમ એક ભારતીય નવલકથાકાર, નિબંધકાર અને કવિ હતી..

Born on 31 August 1919, Amrita Pritam was an Indian novelist, essayist and poet.

Born on 31 August 1919, Amrita Pritam was an Indian novelist, essayist and poet.

News Continuous Bureau | Mumbai

Amrita Pritam :  1919 માં આ દિવસે જન્મેલી, અમૃતા પ્રીતમ એક ભારતીય નવલકથાકાર ( Indian novelist ) , નિબંધકાર અને કવિ હતી, જેણે પંજાબી અને હિન્દીમાં લખ્યું હતું. પંજાબી ભાષાની ૨૦મી સદીની અગ્રણી કવયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે. તેમને ભારત-પાકિસ્તાન સરહદે બંને બાજુએથી સમાન પ્રમાણમાં પ્રેમ મળ્યો હતો, તેમણે છ દાયકાથી વધુ લાંબી કારકીર્દિમાં કવિતા, કાલ્પનિક વાર્તાઓ, જીવનચરિત્રો, નિબંધો, પંજાબી લોકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના ૧૦૦થી વધુ પુસ્તકો તૈયાર કર્યા હતા જેનું કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયું હતું.  

Join Our WhatsApp Channel

આ પણ વાંચોઃ Jivraj Narayan Mehta : આજે છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ નારાયણ મહેતા ની બર્થ એનિવર્સરી.

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version