Site icon News Continuous Bureau | Mumbai

Dhiru Parikh : 31 ઓગસ્ટ 1933 ના જન્મેલા, ધીરુ ઈશ્વરલાલ પરીખ ગુજરાતી કવિ, ટૂંકી વાર્તા લેખક અને વિવેચક હતા.

Dhiru Parikh : ધીરુ ઈશ્વરલાલ પરીખ ગુજરાતી કવિ, ટૂંકી વાર્તા લેખક અને વિવેચક હતા.

Born on 31 August 1933, Dhiru Ishwarlal Parikh was a Gujarati poet, short story writer and critic

Born on 31 August 1933, Dhiru Ishwarlal Parikh was a Gujarati poet, short story writer and critic

News Continuous Bureau | Mumbai

Dhiru Parikh :  1933 માં આ દિવસે જન્મેલા, ધીરુ ઈશ્વરલાલ પરીખ ગુજરાતી કવિ ( Gujarati Poet ) , ટૂંકી વાર્તા લેખક અને વિવેચક હતા. તેઓ ગુજરાતી સાહિત્યિક સામયિકો કવિલોક અને કુમારના સંપાદક હતા. એમની પ્રથમ કૃતિ ૧૯૫૧માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું રુદન’ છે. વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪)માં બાવીસ વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ (૧૯૭૯)ની કવિતામાં પંખી કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે.  સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્યે સાચો ચહેરો ખોઈ નાખ્યો છે એ વાત કરતી રચના ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ ઉલ્લેખનીય છે.  

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો :  Ratilal Borisagar : 31 ઓગસ્ટ 1938 ના જન્મેલા, રતિલાલ મોહનલાલ બોરીસાગર ગુજરાતી હાસ્યલેખક, નિબંધકાર અને સંપાદક છે.

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version