Site icon News Continuous Bureau | Mumbai

Jiddu Krishnamurti : 11 મે 1895માં જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર, વક્તા અને લેખક હતા.

Jiddu Krishnamurti : 1895માં આ દિવસે જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર, વક્તા અને લેખક હતા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું.

Jiddu Krishnamurti born on 11 May 1895, was a philosopher, orator and writer.

Jiddu Krishnamurti born on 11 May 1895, was a philosopher, orator and writer.

News Continuous Bureau | Mumbai

Jiddu Krishnamurti :  1895માં આ દિવસે જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર ( Philosopher ) , વક્તા અને લેખક ( Writer ) હતા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતજ્યોર્તિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી ઈંગ્લેન્ડ, અમેરિકા, અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો: Salvador Dali : 11 મે 1904ના જન્મેલા, સાલ્વાડોર ડાલી એક સ્પેનિશ અતિવાસ્તવવાદી ચિત્રકાર હતા

 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version