Site icon News Continuous Bureau | Mumbai

Kailash Satyarthi: 11 જાન્યુઆરી 1954 ના જન્મેલા, કૈલાશ સત્યાર્થી બાળકોના હક્કોના આંદોલનકારી છે

Kailash Satyarthi: કૈલાશ સત્યાર્થી બાળકોના હક્કોના આંદોલનકારી છે

Kailash Satyarthi Born on 11 January 1954, Kailash Satyarthi is a children's rights activist.

Kailash Satyarthi Born on 11 January 1954, Kailash Satyarthi is a children's rights activist.

News Continuous Bureau | Mumbai

Kailash Satyarthi:  1954 માં આ દિવસે જન્મેલા, કૈલાશ સત્યાર્થી એક ભારતીય સમાજ સુધારક છે. જેમણે ભારતમાં બાળમજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી અને શિક્ષણના સાર્વત્રિક અધિકારની હિમાયત કરી હતી. તેમણે ૧૯૮૦માં ‘બચપન બચાઓ આંદોલન’ નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે તેમને 2014 માં, મલાલા યુસુફઝાઈ સાથે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : દિનકર જી. કેલકર : 10 જાન્યુઆરી, 1896 ના જન્મેલા દિનકર ગંગાધર કેલકર  એક ભારતીય લેખક, સંપાદક, કલા સંગ્રાહક અને ઇતિહાસકાર હતા. 

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version