Site icon News Continuous Bureau | Mumbai

Kanhaiyalal Maneklal Munshi : 30 ડિસેમ્બર 1887 ના જન્મેલા કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા.

Kanhaiyalal Maneklal Munshi : કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા.

Kanhaiyalal Maneklal Munshi, born on 30 December 1887, was a well-known Gujarati language writer and educationist.

Kanhaiyalal Maneklal Munshi, born on 30 December 1887, was a well-known Gujarati language writer and educationist.

News Continuous Bureau | Mumbai

Kanhaiyalal Maneklal Munshi : 1887 માં આ દિવસે જન્મેલા,  કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Ramana Maharshi : 30 ડિસેમ્બર 1879 ના જન્મેલા રમણ મહર્ષિ આધુનિક કાળના મહાન ઋષિ અને સંત હતા.

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version